મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીશ્રી ને રજૂઆત
અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે “ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ” અને “ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ” ના પ્રમુખશ્રી - મહામંત્રીશ્રી અને અન્ય હોદ્દેદારોશ્રી તથા મિડીયા કન્વિનરશ્રી તેમજ “ગુજરાત રાજ્ય વ્યાયામ શિક્ષક સંઘ મહામંડળ”ના પ્રમુખશ્રી - મહામંત્રીશ્રી વગેરે ગાંધીનગર ખાતે માન.શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને આવેદન પત્ર આપી રૂબરૂ મુલાકાત કરી ચર્ચા કરી રજૂઆત કરેલ.
No comments:
Post a Comment